Amrutlal Vegad | અમૃતલાલ વેગડ | 3 October

અમૃતલાલ વેગડ નો જન્મદિવસ



🖊️જન્મ - 3 October,1928 (જબલપુર, મધ્યપ્રદેશ)

🖊️અવસાન - 6 જુલાઈ 2018

🖊️પૂરું નામ - અમૃતલાલ ગોવામલ વેગડ

🖊️ અભ્યાસ - વિશ્વ ભારતી યુનિવર્સિટી (પશ્ચિમ બંગાળ)

🖊️ વ્યવસાય - લેખક, ચિત્રકાર

🖊️ તેઓ ગુજરાતી અને હિન્દી સાહત્યના લેખક તથા એક ચિત્રકાર હતાં.

🖊️ તેઓએ પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

🖊️ તેમણ ચિત્રકલાનો અભ્યાસ નંદલાલ બોઝ પાસેથી કર્યો હતો.
🖊️ તેમણ બે વાર નર્મદા નદીની પરિક્રમા કરી હતી.
      પ્રથમ - વર્ષ 1977 માં 49 વર્ષની ઉંમરે
      બીજી - વર્ષ 1999 માં 71 વર્ષ ની ઉંમરે

🖊️ તેમણે પોતાના સ્વાનુભવોને વર્ણવતા બે પુસ્તકો ની રચના કરી હતી.
      1. પરિક્રમા નર્મદા મૈયાની
      2. સૌંદર્યની નદી નર્મદા

🖊️ વર્ષ 2004માં તેમને નર્મદા: રિવર ઓફ બ્યૂટી પુસ્તક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો.

🖊️ "સૌંદર્યની નદી નર્મદા" પુસ્તક માટે તેઓને મધ્ય પ્રદેશ શાસન નો રાષ્ટ્રીય શરદ જોશી સન્માન તેમજ મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર પણ એનાયત થયો હતો.

📝 સાહિત્ય સર્જન📝

📖 નિબંધ સંગ્રહ:
➡️ થોડું સોનુ થોડું રૂપું

📖 પ્રવાસ ગ્રંથ:
➡️ સૌંદર્યની નદી નર્મદા

📖 અન્ય પુસ્તકો:
➡️ નાવ પુરાની
➡️ પરિક્રમા નર્મદા મૈયાની
➡️ સ્મૃતિઓનું શાંતિનિકેતન
➡️ અમૃતસ્ય નદી
➡️ સૌંદર્યવતી નર્મદા
➡️ નર્મદાનો પ્રવાસ
➡️ બાપુ સુરજ ના દોસ્ત
➡️ બાપુને દસ અંજલી
➡️ નદીયા ગહરી
➡️ નર્મદા: રિવર ઓફ બ્યૂટી (અંગ્રેજી)

Previous Post Next Post

એક વિચાર | ek vichar