અમૃતલાલ વેગડ નો જન્મદિવસ
🖊️જન્મ - 3 October,1928 (જબલપુર, મધ્યપ્રદેશ)
🖊️અવસાન - 6 જુલાઈ 2018
🖊️પૂરું નામ - અમૃતલાલ ગોવામલ વેગડ
🖊️ અભ્યાસ - વિશ્વ ભારતી યુનિવર્સિટી (પશ્ચિમ બંગાળ)
🖊️ વ્યવસાય - લેખક, ચિત્રકાર
🖊️ તેઓ ગુજરાતી અને હિન્દી સાહત્યના લેખક તથા એક ચિત્રકાર હતાં.
🖊️ તેઓએ પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
🖊️ તેમણ ચિત્રકલાનો અભ્યાસ નંદલાલ બોઝ પાસેથી કર્યો હતો.
🖊️ તેમણ બે વાર નર્મદા નદીની પરિક્રમા કરી હતી.
પ્રથમ - વર્ષ 1977 માં 49 વર્ષની ઉંમરે
બીજી - વર્ષ 1999 માં 71 વર્ષ ની ઉંમરે
🖊️ તેમણે પોતાના સ્વાનુભવોને વર્ણવતા બે પુસ્તકો ની રચના કરી હતી.
1. પરિક્રમા નર્મદા મૈયાની
2. સૌંદર્યની નદી નર્મદા
🖊️ વર્ષ 2004માં તેમને નર્મદા: રિવર ઓફ બ્યૂટી પુસ્તક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો.
🖊️ "સૌંદર્યની નદી નર્મદા" પુસ્તક માટે તેઓને મધ્ય પ્રદેશ શાસન નો રાષ્ટ્રીય શરદ જોશી સન્માન તેમજ મધ્ય પ્રદેશ સાહિત્ય પરિષદનો અખિલ ભારતીય પુરસ્કાર પણ એનાયત થયો હતો.
📝 સાહિત્ય સર્જન📝
📖 નિબંધ સંગ્રહ:
➡️ થોડું સોનુ થોડું રૂપું
📖 પ્રવાસ ગ્રંથ:
➡️ સૌંદર્યની નદી નર્મદા
📖 અન્ય પુસ્તકો:
➡️ નાવ પુરાની
➡️ પરિક્રમા નર્મદા મૈયાની
➡️ સ્મૃતિઓનું શાંતિનિકેતન
➡️ અમૃતસ્ય નદી
➡️ સૌંદર્યવતી નર્મદા
➡️ નર્મદાનો પ્રવાસ
➡️ બાપુ સુરજ ના દોસ્ત
➡️ બાપુને દસ અંજલી
➡️ નદીયા ગહરી
➡️ નર્મદા: રિવર ઓફ બ્યૂટી (અંગ્રેજી)